ધન રાશિ
ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો
કોઈ પ્રશ્ન? અમને જણાવો
જન્મ કુંડળી પ્રમાણે તમારી લાઇફના પોઝિટીવ પાસાઓ વિશે જાણો. તેના પર વિશેષ ફોકસ કરી, જીવનને વધારે સુંદર બનાવો.
||ૐ શ્રી ગુરુભ્યો નમ:||
(Dt. 3 / 11 / 2023 – શુક્રવારનું પંચાંગ)
🍁🌹 ભદ્રા, સર્વાર્થ સિદ્ધિ યોગ 🌹🍁
————–
*💥 વિક્રમ સંવત:- 2079(2080) ( પિંગળ)
*💥 માસ:- આસો કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- છઠ રાતે 11.07 સુધી, બાદમાં સાતમ
💥 ચંદ્ર રાશિ મિથુન રાતે 01.24 સુધી, બાદમાં કર્ક
*💥 નક્ષત્ર *:- પુનર્વસુ
*💥 કરણ : ગર સવારે 10.24 સુધી, બાદમાં વણિજ
*💥 યોગ : સિદ્ધ બપોરે 12.53 સુધી
🌹 અભિજીત મૂહુર્ત: બપોરે 12.01થી 12.46
🌹 અમૃત કાળ: બીજે દિવસે સવારે 05.21થી સવારે 07.05 સુધી
🌹 વિજય મૂહુર્ત: બપોરે 02.16થી 03.01
————-
* આજ નો દિવસ મધ્યમ છે.*
પંચક નથી )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય સવારે 06.45
🌚 સૂર્યાસ્ત: સાંજ 06.01
————
*🌔 ચંદ્રોદય : રાતે 10.42
*🌒 ચંદ્રાસ્ત : બીજે દિવસે બપોરે 12.00 વાગ્યે
__
95
25
12
95
તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ન થાય માટે જીવનસાથીના વિચાર પણ સમજવા. વાહન ચલાવતા સાચવવું.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
કમ્યુનિકેશનને લગતા કાર્ય કરતા લોકોને સફળતા પ્રાપ્ત થશે. આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ગુજરાતી ભાષામાં 121 પાનાંની વિશાળ કુંડળી અમે કેવળ રૂ.100માં પૂરી પાડીએ છીએ. જેમાં અત્યંત વિસ્તૃત ફળાદેશ આપવામાં આવે છે. આ માટે અમે ઇંડિયાના નંબર 1 સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ.
95
25
12
95
125 પાનાંની વિશાળ કુંડળી ફક્ત રૂ.100માં
આપની સાથે ફોન પર વાતચીત કરવામાં આવશે, જેમાં અમે આપની કુંડળીનો જે અભ્યાસ કર્યો હોય તે આપને જણાવીશું. ઉપરાંત તમે જે કંઈ સવાલ પૂછશો એના જવાબ પણ આપીશું. જો કોઈ ગ્રહ નબળો હશે તો તેને લગતા ઉત્તમ ઉપાયોનું સૂચન કરીશું.
ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો
વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે છે. તેમને ઓવરથિંકિંગ કરવાની
તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ જીવનની દરેક બાબતમાં બેલેન્સનો
જ્યોતિષીય માર્ગદર્શન તમારી મૂંઝવણ અને ગૂંચવણને દૂર કરવાનું કામ કરે છે. તમને માર્ગ દેખાડે છે. તમારી જિજ્ઞાસા સંતોષે છે.
ASTROपथ
ASTROपथ એ એક એસ્ટ્રોલોજી સર્વિસ ફર્મ છે. અમે રાજકોટથી કામ કરીએ છીએ અને ઑનલાઇન સેવાઓ પૂરી પાડીએ છીએ. જ્યોતિષી કોઈ મેજિશિયન નથી. તે તમારી કુંડળીમાં રહેલા કોડેડ મેસેજને ઉકેલવાની કોશિશ કરે છે. અમે એ જ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર ચમત્કાર નથી. તે ગણિત આધારિત છે, અભ્યાસ આધારિત છે. તે સંભાવનાનું શાસ્ત્ર છે. આથી અમે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી આપતા નથી. આભાર.
અમારી કંપની તમારા ડેટાની ગોપનીયતા પર વિશેષ ધ્યાન આપે છે. કોઈ માહિતી તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. અમે અમારા ગ્રાહકોને માન આપીએ છીએ.
Copyright ©2023 ASTROपथ. All rights reserved.