
અશ્વિની નક્ષત્રમાં જન્મેલા જાતકો આવા હોય છે
જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ છે, અને તેમાંય અશ્વિની નક્ષત્રનું સ્થાન અનન્ય છે. ૨૭ નક્ષત્રોની શ્રેણીમાં અશ્વિની પ્રથમ નક્ષત્ર તરીકે ઓળખાય
કોઈ પ્રશ્ન? અમને જણાવો
જન્મ કુંડળી પ્રમાણે તમારી લાઇફના પોઝિટીવ પાસાઓ વિશે જાણો. તેના પર વિશેષ ફોકસ કરી જીવનમાં વધુને વધુ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરો.
🍁🍁||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 26 / 04 / 2025 -શનિવાર નું પંચાંગ)
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹વિક્રમ સંવત: 2082, વૈશાખ કૃષ્ણ પક્ષ🍁🌹
______________
📅 મુખ્ય પંચાંગ વિગતો
વિગત માહિતી
વાર 🗓️ શનિવાર
તિથિ 🌙 વૈશાખ કૃષ્ણ ત્રયોદશી (08:28 PM સુધી), પછી ચતુર્દશી
નક્ષત્ર ✶ ઉત્તર ભાદ્રપદ (06:27 AM સુધી), પછી રેવતી
યોગ 🌀 વૈધૃતિ (06:00 AM સુધી), પછી વિષ્કંભ
કરણ ⚖️ ગર (08:28 AM સુધી), પછી વણિજ (08:28 PM સુધી), પછી વિષ્ટિ
સૂર્ય રાશિ ♈ મેષ
ચંદ્ર રાશિ ♓ મીન
______________
🌞 સમયની વિગતો
સમય વર્ણન
સૂર્યોદય 🌅 6:10 AM
સૂર્યાસ્ત 🌄 7:06 PM
ચંદ્રોદય 🌙 5:07 AM
ચંદ્રાસ્ત 🌜 4:46 PM
______________
95
25
95
આજે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ કાર્યસ્થળે નવી તકો લાવશે. વેપારમાં નવા પ્રોજેક્ટ માટે સમય શુભ. પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. સ્વાસ્થ્ય: શારીરિક થાક ટાળવા નિયમિત યોગ અને પૂરતો આરામ લો.
નોકરીમાં તમારા કામની પ્રશંસા થઈ શકે. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયી બનશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવવા વાતચીતમાં સંયમ રાખો. સ્વાસ્થ્ય: પાચન સંબંધી સમસ્યાઓથી બચવા હળવો ખોરાક લો.
આજે તમારું મન સર્જનાત્મક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વળશે. કાર્યસ્થળે સહકર્મીઓનો સહયોગ મળશે, જેનાથી કામ સરળ બનશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. સ્વાસ્થ્ય: ધ્યાનથી માનસિક શાંતિ મળશે.
ગુજરાતી ભાષામાં 121 પાનાંની વિશાળ કુંડળી અમે કેવળ રૂ.100માં પૂરી પાડીએ છીએ. જેમાં અત્યંત વિસ્તૃત ફળાદેશ આપવામાં આવે છે. આ માટે અમે ઇંડિયાના નંબર 1 સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ.
95
25
12
95
125 પાનાંની વિશાળ કુંડળી ફક્ત રૂ.100માં
જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ છે, અને તેમાંય અશ્વિની નક્ષત્રનું સ્થાન અનન્ય છે. ૨૭ નક્ષત્રોની શ્રેણીમાં અશ્વિની પ્રથમ નક્ષત્ર તરીકે ઓળખાય
ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજીમાં મંગળ પ્રાઇસ એક્શનનો ગ્રહ છે. તે વક્રી થાય, માર્ગી થાય, અસ્ત કે ઉદિત થાય અથવા રાશિ બદલે ત્યારે
આમ તો દર 10માંથી બે કુંડળીમાં બુધાદિત્ય યોગ હોય છે, કારણ કે બુધ અને સૂર્ય ક્યારેય એકબીજાથી 28 ડિગ્રી કરતા
જ્યોતિષીય માર્ગદર્શન તમારી મૂંઝવણ અને ગૂંચવણને દૂર કરવાનું કામ કરે છે. તમને માર્ગ દેખાડે છે. તમારી જિજ્ઞાસા સંતોષે છે.
ASTROपथ
ASTROपथ એ એક એસ્ટ્રોલોજી સર્વિસ ફર્મ છે. અમે રાજકોટથી કામ કરીએ છીએ અને ઑનલાઇન સેવાઓ પૂરી પાડીએ છીએ. જ્યોતિષી કોઈ મેજિશિયન નથી. તે તમારી કુંડળીમાં રહેલા કોડેડ મેસેજને ઉકેલવાની કોશિશ કરે છે. અમે એ જ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર ચમત્કાર નથી. તે ગણિત આધારિત છે, અભ્યાસ આધારિત છે. તે સંભાવનાનું શાસ્ત્ર છે. આથી અમે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી આપતા નથી. આભાર.
અમારી કંપની તમારા ડેટાની ગોપનીયતા પર વિશેષ ધ્યાન આપે છે. કોઈ માહિતી તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. અમે અમારા ગ્રાહકોને માન આપીએ છીએ.
Copyright © 2025 ASTROपथ. All rights reserved.