નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે
बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે શ્લોક છે. તેનો અર્થ
કોઈ પ્રશ્ન? અમને જણાવો
જન્મ કુંડળી પ્રમાણે તમારી લાઇફના પોઝિટીવ પાસાઓ વિશે જાણો. તેના પર વિશેષ ફોકસ કરી, જીવનને વધારે સુંદર બનાવો.
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 22 / 10 / 2024 – મંગળવારનું પંચાંગ)
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
————–
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- આસો કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- ષષ્ઠી
💥 ચંદ્ર રાશિ મિથુન
*💥 નક્ષત્ર *:- આર્દ્રા
*💥 કરણ : ગર
*💥 યોગ : પરિઘ
🌹 અભિજીત મૂહુર્ત: 12:01 pm to 12:47 pm
🌹 અમૃત કાળ: 7:44 pm to 9:19 pm
🌹 વિજય મૂહુર્ત: 2:19 pm to 3:05 pm
————-
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી. )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:39:39 am
🌚 સૂર્યાસ્ત: 6:08:17 pm
————
*🌔 ચંદ્રોદય : 10:27:18 pm
*🌒 ચંદ્રાસ્ત : 11:47:14 am
95
25
12
95
ગીત સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે. જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. નવી નોકરીની તત્પર પ્રાપ્ત થઈ શકે છે. ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. આવકના માર્ગમાં વધારો થશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ગુજરાતી ભાષામાં 121 પાનાંની વિશાળ કુંડળી અમે કેવળ રૂ.100માં પૂરી પાડીએ છીએ. જેમાં અત્યંત વિસ્તૃત ફળાદેશ આપવામાં આવે છે. આ માટે અમે ઇંડિયાના નંબર 1 સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ.
95
25
12
95
125 પાનાંની વિશાળ કુંડળી ફક્ત રૂ.100માં
આપની સાથે ફોન પર વાતચીત કરવામાં આવશે, જેમાં અમે આપની કુંડળીનો જે અભ્યાસ કર્યો હોય તે આપને જણાવીશું. ઉપરાંત તમે જે કંઈ સવાલ પૂછશો એના જવાબ પણ આપીશું. જો કોઈ ગ્રહ નબળો હશે તો તેને લગતા ઉત્તમ ઉપાયોનું સૂચન કરીશું.
बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે શ્લોક છે. તેનો અર્થ
14મી ઓક્ટોબરથી શેર માર્કેટ નેગેટીવ ટ્રેન્ડ પકડે એવી શક્યતા છે. કારણ કે 14મી ઓક્ટોબરથી શેરબજારની ઓપનિંગ બેલ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન
મૃત્યુ પછી જ્યારે કર્ણ યમલોકમાં ગયો ત્યારે યમરાજે તેને રહેવા માટે સુવર્ણનો મહેલ આપ્યો. ત્યાં તમામ પ્રકારની સુખ-સુવિધા હતી, પરંતુ
જ્યોતિષીય માર્ગદર્શન તમારી મૂંઝવણ અને ગૂંચવણને દૂર કરવાનું કામ કરે છે. તમને માર્ગ દેખાડે છે. તમારી જિજ્ઞાસા સંતોષે છે.
ASTROपथ
ASTROपथ એ એક એસ્ટ્રોલોજી સર્વિસ ફર્મ છે. અમે રાજકોટથી કામ કરીએ છીએ અને ઑનલાઇન સેવાઓ પૂરી પાડીએ છીએ. જ્યોતિષી કોઈ મેજિશિયન નથી. તે તમારી કુંડળીમાં રહેલા કોડેડ મેસેજને ઉકેલવાની કોશિશ કરે છે. અમે એ જ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર ચમત્કાર નથી. તે ગણિત આધારિત છે, અભ્યાસ આધારિત છે. તે સંભાવનાનું શાસ્ત્ર છે. આથી અમે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી આપતા નથી. આભાર.
અમારી કંપની તમારા ડેટાની ગોપનીયતા પર વિશેષ ધ્યાન આપે છે. કોઈ માહિતી તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. અમે અમારા ગ્રાહકોને માન આપીએ છીએ.