
દેવ શયની એકાદશી: ભગવાન વિષ્ણુના વિશ્રામનો આરંભ
પરિચય દેવ શયની એકાદશી, જેને આષાઢી એકાદશી અથવા હરિ શયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ
કોઈ પ્રશ્ન? અમને જણાવો
જન્મ કુંડળી પ્રમાણે તમારી લાઇફના પોઝિટીવ પાસાઓ વિશે જાણો. તેના પર વિશેષ ફોકસ કરી જીવનમાં વધુને વધુ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરો.
🍁🍁||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 09/ 05 / 2025 -શુક્રવારનું પંચાંગ)
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
🕉️ મૂળભૂત પંચાંગ વિગતો
• 📅 તિથિ: શુક્લ પક્ષ દ્વાદશી (🕚 સવારે 11:13 સુધી), પછી ત્રયોદશી
• 🌌 નક્ષત્ર: ઉત્તરા ફાલ્ગુની (🕛 બપોરે 12:14 સુધી), પછી હસ્ત
• 🧘 યોગ: વૈધૃતિ (🌄 સવારે 06:02 સુધી), પછી વિષ્કુંભ
• 🔄 કરણ: બાલવ (🕚 સવારે 11:13 સુધી), પછી કૌલવ
• 🗓️ વાર: શુક્રવાર
• 🌙 ચંદ્ર રાશિ: કન્યા
• ☀️ સૂર્ય રાશિ: મેષ
• 🕰️ વિક્રમ સંવત: 2082, કલાયુક્ત
• 🕰️ ગુજરાતી સંવત: 2081, નલ
• 🕰️ શક સંવત: 1947, વિશ્વાવસુ
______________
🌞 સૂર્ય અને ચંદ્રનો સમય
• 🌅 સૂર્યોદય: 🕔 સવારે 05:59
• 🌄 સૂર્યાસ્ત: 🕖 સાંજે 19:07
• 🌙 ચંદ્રોદય: 🕒 બપોરે 15:36
• 🌑 ચંદ્રાસ્ત: 🕒 રાત્રે 03:37 (10 મે, 2025)
• ⏳ દિનમાન: 13 કલાક, 08 મિનિટ
• 🌙 રાત્રિમાન: 10 કલાક, 52 મિનિટ
95
25
95
ગુજરાતી ભાષામાં 121 પાનાંની વિશાળ કુંડળી અમે કેવળ રૂ.100માં પૂરી પાડીએ છીએ. જેમાં અત્યંત વિસ્તૃત ફળાદેશ આપવામાં આવે છે. આ માટે અમે ઇંડિયાના નંબર 1 સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ.
95
25
12
95
125 પાનાંની વિશાળ કુંડળી ફક્ત રૂ.100માં
પરિચય દેવ શયની એકાદશી, જેને આષાઢી એકાદશી અથવા હરિ શયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ
જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ છે, અને તેમાંય અશ્વિની નક્ષત્રનું સ્થાન અનન્ય છે. ૨૭ નક્ષત્રોની શ્રેણીમાં અશ્વિની પ્રથમ નક્ષત્ર તરીકે ઓળખાય
ફાઈનાન્શિયલ એસ્ટ્રોલોજીમાં મંગળ પ્રાઇસ એક્શનનો ગ્રહ છે. તે વક્રી થાય, માર્ગી થાય, અસ્ત કે ઉદિત થાય અથવા રાશિ બદલે ત્યારે
જ્યોતિષીય માર્ગદર્શન તમારી મૂંઝવણ અને ગૂંચવણને દૂર કરવાનું કામ કરે છે. તમને માર્ગ દેખાડે છે. તમારી જિજ્ઞાસા સંતોષે છે.
ASTROपथ
ASTROपथ એ એક એસ્ટ્રોલોજી સર્વિસ ફર્મ છે. અમે રાજકોટથી કામ કરીએ છીએ અને ઑનલાઇન સેવાઓ પૂરી પાડીએ છીએ. જ્યોતિષી કોઈ મેજિશિયન નથી. તે તમારી કુંડળીમાં રહેલા કોડેડ મેસેજને ઉકેલવાની કોશિશ કરે છે. અમે એ જ કરીએ છીએ. જ્યોતિષશાસ્ત્ર ચમત્કાર નથી. તે ગણિત આધારિત છે, અભ્યાસ આધારિત છે. તે સંભાવનાનું શાસ્ત્ર છે. આથી અમે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી આપતા નથી. આભાર.
અમારી કંપની તમારા ડેટાની ગોપનીયતા પર વિશેષ ધ્યાન આપે છે. કોઈ માહિતી તૃતીય પક્ષને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. અમે અમારા ગ્રાહકોને માન આપીએ છીએ.
Copyright © 2025 ASTROपथ. All rights reserved.