FAQ’s
[vc_row][vc_column][vc_toggle title=”રત્ન રીપોર્ટની વિશેષતા શું છે?”]
રત્ન રીપોર્ટમાં તમારી કુંડલીના તમામ બારેબાર સ્થાનનું એનાલિસીસ કરી તમને બેસ્ટ સ્યુટેબલ રત્ન સૂચવવામાં આવશે.
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”બીજું શું-શું આવશે?”]
રત્ન રીપોર્ટમાં શું-શું આવશે?
- વિસ્તૃત જ્યોતિષિય ગણતરી
- રત્નના દૃષ્ટિકોણથી કુંડળીનું આકલન
- પહેરવાલાયક રત્નોનું વિસ્તૃત વિવરણ
- તે પહેરવાથી થનારા ફાયદાની વિગતો
- સૂચવાયેલા રત્નના જ્યોતિષિય કારણો
- દાન કરવા લાયક રત્નોનું વિવરણ
- રત્ન ધારણ કરવાની વિધિ
[/vc_toggle][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_toggle title=”રત્ન રીપોર્ટ કેટલો સચોટ હશે?”]
આ રીપોર્ટ રત્ન જ્યોતિષની ભગવદ્ ગીતા મણિમાલાના આધારે તૈયાર કરવામાં આવે છે. આથી તે અત્યંત સચોટ હશે. તમે રત્ન રીપોર્ટમાં સૂચવવામાં આવેલા રત્નો અથવા ઉપરત્નો કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ધારણ કરી શકો છો.
પેમેન્ટ કરીએ પછી રત્ન રીપોર્ટ કેટલા સમયમાં મળશે?
તમે પેમેન્ટ કરશો એટલે તમને ચાર કલાક (વર્કિંગ અવર્સ) માં રત્ન રીપોર્ટ મળી જશે. અમારા વર્કિંગ અવર્સ સવારે નવથી રાતે આઠ છે.
[/vc_toggle][/vc_column][/vc_row]