નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે
बृहस्पतये नमः। पिंगो ग्रहपतिः श्रीमान् सुराचार्यः कृपानिधिः। जीवो देवगुरुः श्रीमान् सर्वशास्त्रविदाम् वरः।। ‘બૃહસ્પતિ કવચ’માં આ પ્રમાણે શ્લોક છે. તેનો અર્થ થાય છે, ‘મારા બૃહસ્પતિ દેવને નમસ્કાર છે. તેઓ પીંગળવર્ણ ધરાવતા, શ્રીમંત, ગ્રહોના અધિપતિ, દેવતાઓના આચાર્ય અને કૃપાના ખજાના છે. તેઓ જ્ઞાનના સ્રોત અને સર્વશાસ્ત્રના મહાન જ્ઞાતા છે.’ પીંગળ વર્ણ એટલે લાલાશ પડતો પીળો રંગ. કેસરીયો …
નવમી ઓક્ટોબરથી ગુરુ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે Read More »