પાંચમી ઓગસ્ટથી બુધ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?
વાણી, કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા, લેખન-વાંચન, બિઝનેસ, શેરબજાર વગેરેનો કારક ગ્રહ ગણાતો બુધ પાંચમી ઓગસ્ટથી વક્રી થશે. તે 29મી ઓગસ્ટ સુધી વક્રી રહેશે. કોઈ પણ ગ્રહ વક્રી થાય ત્યારે તેની ફળ આપવાની તીવ્રતા અનેક ગણી વધી જાય છે. સૌપ્રથમ એ જોઈએ કે સંસ્કૃત ગ્રંથોમાં વક્રી બુધ વિશે શું કહ્યું છે? “वक्री बुधः शान्तिमयः प्रज्ञावानः सुखी भवेत्। […]
પાંચમી ઓગસ્ટથી બુધ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે? Read More »