Loading...

Articles

Articles

પાંચમી ઓગસ્ટથી બુધ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?

વાણી, કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા, લેખન-વાંચન, બિઝનેસ, શેરબજાર વગેરેનો કારક ગ્રહ ગણાતો બુધ પાંચમી ઓગસ્ટથી વક્રી થશે. તે 29મી ઓગસ્ટ સુધી વક્રી રહેશે. કોઈ પણ ગ્રહ વક્રી થાય ત્યારે તેની ફળ આપવાની તીવ્રતા અનેક ગણી વધી જાય છે. સૌપ્રથમ એ જોઈએ કે સંસ્કૃત ગ્રંથોમાં વક્રી બુધ વિશે શું કહ્યું છે? “वक्री बुधः शान्तिमयः प्रज्ञावानः सुखी भवेत्। […]

પાંચમી ઓગસ્ટથી બુધ વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે? Read More »

જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ

જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ

ભ્રષ્ટાચાર શબ્દ આમ જોઈએ તો બહુ જનરલ શબ્દ છે. કારણ કે દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કંઈક તો ખોટું કર્યું જ હોય છે. એનો સ્કેલ ટ્રાફિક પોલિસને લાંચ આપવા જેટલો નાનો પણ હોય અને નકલી સ્ટેમ્પ પેપર છાપવા જેટલો મોટો પણ હોય. અહીં આપણે મોટા ભ્રષ્ટાચારની વાત કરવી છે. કેવા ગ્રહયોગ જાતકને મોટો ભ્રષ્ટાચાર કરવા

જન્મ કુંડળીમાં ભ્રષ્ટાચારના યોગ Read More »

પ્રથમ સ્થાનમાં સૂર્ય કેવું ફળ આપે છે? : ગ્રંથો શું કહે છે?

*1. બૃહદ પરાશર હોરાશાસ્ત્ર:* મહર્ષિ પરાશર કહે છે, “પ્રથમ સ્થાનનો સૂર્ય વ્યકિતને બળવાન, નીતિપ્રિય અને સન્માનિત બનાવે છે.” (અધ્યાય 13, શ્લોક 3) *2. ફળદીપિકા:* “પ્રથમ ભાવમાં સૂર્ય તે વ્યક્તિના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, પરંતુ તે થોડો આક્રામક સ્વભાવ ધરાવનાર હોય છે.” (અધ્યાય 2, શ્લોક 5) *3. સરાવલી:* “પ્રથમ ભાવે સૂર્ય મનુષ્યને વીર્યવાન, પરાક્રમી અને નેતૃત્વ

પ્રથમ સ્થાનમાં સૂર્ય કેવું ફળ આપે છે? : ગ્રંથો શું કહે છે? Read More »

જન્મ કુંડળીમાં વક્રી ગ્રહો કેવું ફળ આપે છે?

જન્મ કુંડળીમાં વક્રી ગ્રહો કેવું ફળ આપે છે?

જન્મ કુંડળીમાં રાહુ અને કેતુ હંમેશા વક્રી હોય છે. સૂર્ય અને ચંદ્ર ક્યારેય વક્રી થતા નથી. એ સિવાયના ગ્રહો અમુક સમય માટે વક્રી થતા હોય છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ અમુક સમય માટે વક્રી થતા હોય છે. કુંડળીમાં વક્રી થતા ગ્રહો એક ખાસ ઈશારો કરે છે. શું છે તે ઈશારો? શું છે તે

જન્મ કુંડળીમાં વક્રી ગ્રહો કેવું ફળ આપે છે? Read More »

શનિ કુંભમાં વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે?

शनैश्चरः शनैः पन्थानं आचरति यः सर्वान्। दीर्घसूत्री च यो देवो मंदः क्रूरश्च नायकः ॥ (बृहत्पराशरहोराशास्त्र 3.28) શનિ દેવ ધીમે-ધીમે ગતિ કરનારા છે, તે લાંબા સમય સુધી અસર કરે છે. તે મંદ, ક્રૂર અને કઠોર છે. શનિ વાસ્તવિકતા, મહેનત, સંઘર્ષ, બીમારીઓ, લાંબા સમયની બીમારીઓ અને દુખ, કર્મફળ, ન્યાય, વિલંબ વગેરેનો કારક ગ્રહ છે. કુંભ રાશિ સંગ્રહ

શનિ કુંભમાં વક્રીઃ તમારા જીવન પર શું અસર થશે? Read More »

મંગળનો મેષમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે?

रक्तमाल्याम्बरधरः शूलशक्तिगदाधरः। चतुर्भुजो मेघवर्णः सर्वशत्रुनिवारणः॥ મંત્ર મહોદધિમાં વર્ણન છે કે, લાલ માળા અને વસ્ત્રો ધારણ કરનારા, ત્રિશૂલ, શક્તિ અને ગદા ધારણ કરનારા, ચાર ભુજાવાળા, વીજળી જેવો રંગ ધરાવનારા અને સર્વ શત્રુઓનો નાશ કરનારા મંગળને નમન. તો વળી, કુજ સ્તોત્રમાં આમ કહેવામાં આવ્યું છે. कृत्स्नं लोकं भयङ्करः सर्वशत्रुविनाशनः। ताम्रवर्णो महातेजाः सर्वारिष्टनिवारणः॥ અર્થાત સંપૂર્ણ લોકને ડરાવનારા, સર્વ

મંગળનો મેષમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે? Read More »

ગુરુનો વૃષભમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે?

ગુરુ. જેવું નામ એવા ગુણ. ગુરુ એટલે મોટું. ગુરું એટલે તમારી અંદરનો સદગુણ. ગુરુ એટલે તમારી અંદરનો ધર્મ.

ગુરુનો વૃષભમાં પ્રવેશઃ તમારા જીવન પર શું અસર થશે? Read More »

ધન રાશિ

ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય છે. પોતાના લક્ષ્યનો પીછો કરનારા અને તેને વિંધનારા હોય છે. તેઓ સુડોળ શરીર, ઊંચું કદ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ અને મોટી આંખો ધરાવતા હોય છે. તેમના ચહેરા પર ભોળપણ હોય છે. તેઓ નિર્ભિક હોય છે, હિંમતવાન હોય છે. અશ્વ

ધન રાશિ Read More »

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે છે. તેમને ઓવરથિંકિંગ કરવાની કુટેવ હોય છે. તેમનું કદ મધ્યમ, બાંધો મજબૂત અને ચહેરો પહોળો હોય છે. તેઓ લાગણીશીલ હોય છે. બહુ ઝડપથી છંછેડાઈ જાય છે. તેમને પોતાના વખાણ સાંભળવા ખૂબ ગમે છે. તેઓ પોતાની સાથે થયેલા અન્યાયને ક્યારેય

વૃશ્ચિક રાશિ. Read More »

તુલા રાશિ

તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ જીવનની દરેક બાબતમાં બેલેન્સનો આગ્રહ રાખે છે. તેઓ મળતાવડા હોય છે. તેઓ ભૌતિકવાદી હોય છે. તેમને ટ્રાવેલિંગ કરવું ખૂબ ગમે છે. તેઓ બિઝનેસ માઇન્ડેડ હોય છે. દરેક બાબતમાં લાભ અને હાનિનો વિચાર કરે છે. તેઓ વ્યવહાર કુશળ હોય છે.

તુલા રાશિ Read More »

Scroll to Top