Loading...

Articles

Articles

કન્યા રાશિ

કન્યા રાશિનું પ્રતીક છે, કુંવારી કન્યા, જેના હાથમાં ઔષધી છે. મતલબ કન્યા રાશિના જાતકો ખૂબ સારા ઉપચારક હોય છે, સમસ્યાનું સમાધાન શોધવામાં માહેર હોય છે. કન્યા રાશિના જાતકો તેમની મૂળ ઉંમર કરતા નાના દેખાય છે. તેમની ઉંચાઈ મધ્યમ હોય છે, શરીર સુડોળ હોય છે. તેઓ સદાય હસતા જોવા મળે છે. તેમની વિશ્લેષણ શક્તિ ખૂબ સારી […]

કન્યા રાશિ Read More »

સિંહ રાશિ

સિંહ રાશિનું પ્રતીક છે, સિંહ. આ રાશિના જાતકો સિંહ જેવા અર્થાત રાજા જેવા હોય છે. તેઓ બહાદૂર હોય છે, પ્રતાપી હોય છે, ગરમ મગજના હોય છે. ક્યારેક અહંકારી પણ હોય છે. તેમનો બાંધો મજબૂત અને સુદ્રઢ હોય છે. કપાળ મોટું હોય છે. વાળ ઓછા હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તેમને નેતૃત્વ કરવું ગમે

સિંહ રાશિ Read More »

કર્ક રાશિ

કર્ક રાશિનું પ્રતીક છે, કરચલો. કર્ક રાશિના જાતકો પોતાનું રક્ષણ કરનારા હોય છે. તેઓ ન તો પોતાના શરીર પર ઘા થવા દે છે, ન તો મન પર. તેઓ અંતર્મુખી હોય છે. કલ્પનાશીલ હોય છે. તેઓ લાગણીશીલ હોય છે, કેરિંગ હોય છે, ચંચળ હોય છે. તેમનામાં સ્થિરતાનો અભાવ હોય છે. વારંવાર તેમના વિચારો બદલાયા કરે છે.

કર્ક રાશિ Read More »

મિથુન રાશિ

મિથુન રાશીનું પ્રતીક છે, યુગલ. એક પુરુષ છે, જેના હાથમાં ગદા છે અને એક સ્ત્રી, જેના હાથમાં વીણા. મિથુન રાશિના જાતકો વર્સેટાઇલ એટલે કે બુહઆયામી પ્રતિભા ધરાવતા હોય છે. તેઓ એકલા રહી શકતા નથી. તેમને હંમેશા કોઇની કંપની જોઈએ છે. ખાસ કરીને વિજાતીય વ્યક્તિની સંગતમાં રહેવું તેમને ગમે છે. તેમને ટ્રાવેલિંગ કરવું અને વાતો કરવી

મિથુન રાશિ Read More »

વૃષભ રાશિ

વૃષભનો અર્થ થાય છે, આખલો, બળદ. વૃષભ રાશિના જાતકો સખત મહેનતું હોય છે. ઘરના મોભી બને છે. બળદની જેમ વૈતરુ કરે છે. તેઓ ચાતરેલા ચીલે ચાલે છે. કશું નવું, કશું હટકે કરવાનું તેમને ભાગ્યે જ મન થાય. તેઓ પરંપરામાં માનનારા હોય છે. તેઓ ખૂબજ શક્તિશાળી હોય છે. તેમની કામશક્તિ પણ ખૂબ સારી હોય છે. મહેનત

વૃષભ રાશિ Read More »

બુધનો ધનમાં પ્રવેશઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે?

નવ ગ્રહોમાં બુધ બીજા ક્રમે સૌથી ઝડપથી ચાલનારો ગ્રહ છે. 13મી નવેમ્બરે વૃશ્ચિકમાં પ્રવેશ્યા બાદ માત્ર 20 જ દિવસમાં તે રાશિ પરિવર્તન કરી રહ્યો છે. ત્રીજી ડિસેમ્બરે સવારે 6.36 વાગ્યે બુધનો ધન રાશિમાં પ્રવેશ થયો છે. બુધ રાજકુમાર છે. તે વાણી, પ્રકાશન, લેખન, ગણિત, તર્ક, બુદ્ધિ, કોમ્યુનિકેશન, વાહનવ્યવહાર ઈત્યાદિનો કારક ગ્રહ છે. રાશિ બદલતી વખતે

બુધનો ધનમાં પ્રવેશઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે? Read More »

મેષ રાશિ

મેષનું પ્રતીક છે, ઘેટું. મેષ રાશિના જાતકો સારા અનુયાયી બને છે. તેમને જે લક્ષ્ય આપવામાં આવે તેને તેઓ વળગી રહે છે. પોતાના ધ્યેયથી ક્યારેય ડાઇવર્ટ થતા નથી. તેઓ ખૂબ સારા ટીમમેટ હોય છે. આ રાશિના જાતકોમાં નેતૃત્વના ગુણ પણ હોય છે. તેઓ સતત ક્રિયાશીલ રહે છે. ઊર્જાવાન હોય છે, મહેનતુ હોય છે. ચપળ હોય છે

મેષ રાશિ Read More »

નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

સૂર્ય આત્મા, પિતા, સત્તા, સરકારી નોકરી, બોસ, આરોગ્ય અને રાજનીતિનોનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય પીડિત હોય તો તેના જાપ કરીને તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ હ્રાં હ્રીં હ્રોં સઃ સૂર્યાય નમઃ’ આ મંત્રના 7000 જાપ કરવાથી શુભ ફળ મળે છે. — ચંદ્ર લાગણી, માતા, મન, સંવેદના, ચંચળતા, પાણી, નમક, સમુદ્ર, માનસિક રોગ, બેચેની

નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ Read More »

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂને જ્ઞાનકારક માનવામાં આવ્યો છે. ગુરૂ જ્ઞાન, વિદ્યા, આધ્યાત્મ, ફાયનાન્સ વગેરેનો કારક ગ્રહ મનાય છે. જેમની કુંડળીમાં ગુરૂ મજબૂત હોય તેમને પૈસાની કમી રહેતી નથી, સાથોસાથ તેમનામાં ડહાપણ રહેલું હોય છે. જેમનો ગુરૂ નબળો હોય તેમને ઓછું ભણતર, નિર્ધનતા અને અજ્ઞાન ઘેરી વળે છે. ગોચરમાં 29 જૂલાઈ 2022થી ગુરૂ મહારાજ વક્રી હતા. કોઈ પણ

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે? Read More »

27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 25મી ઓક્ટોબર 2022ના રોજ લાગશે. 27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તહેવારની આસપાસ સૂર્યગ્રહણ આવે તે બિલકુલ શુભસંકેત નથી. સૂર્યગ્રહણ ખંડગ્રાસ હશે.  દેશમાં ગ્રહણનો કુલ સમય ચાર કલાક ત્રણ મિનિટનો હશે. બપોરે 2.29 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને સાંજે 6.32 વાગ્યે સમાપ્ત થઈ જશે. બપોરે 4.30 વાગ્યે

27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ: કઈ રાશિના જાતકોને શું અસર થશે? Read More »

Scroll to Top