Loading...

Articles

Articles

Saturn enters in capricorn/makar rashi

શનિનો ફરીથી મકરમાં પ્રવેશઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે? निलांजन समाभासं रविपुत्र यमाग्रजम् ।छाया मार्तंड संभूतं तं नमामि शनैश्चरम ।। જે નિલવર્ણી પર્વત જેવા શોભાયમાન છે, જે સૂર્યના પુત્ર છે અને યમના મોટા ભાઈ છે. છાયાના ઉદરમાંથી જેમનો જન્મ થયો છે, તેવા શનિદેવને હું નમન કરું છું. શનૈશ્ચરનો અર્થ થાય છે ધીમે ચાલનારો. શનિદેવ […]

Saturn enters in capricorn/makar rashi Read More »

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે?

ऊँ उमामहेश्वराभ्यां नमः ।ऊँ पार्वत्यै नमः । અષાઢ શુક્લ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે. યુવાવસ્થાના ઉંબરે પહોંચેલી કુંવારી દીકરીઓ આ વ્રત કરે છે. ચાર વર્ષ સુધી માવતરમાં વ્રત કરે છે અને પાંચમું વર્ષ સાસરે જોઈએ ઉજવે છે. કોઈ બહેનો એક દિવસના ઉપવાસ કરે છે તો કોઈ પાંચ દિવસના. આ પાંચ દિવસ સુધી નમક

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે? Read More »

નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો

એક વખત ગોસ્વામી તુલસીદાસ ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા. મંદિરની બહાર બહુ જ ભીડ હતી. ભાવિકોનું પૂર જોઈને તુલસીદાસના હરખનો પાર ન રહ્યો. પરંતુ જેવા અંદર ગયા તો આ શું!? મૂર્તિ જોઈને તેઓ નિરાશ થઈ ગયા. મનમાંને મનમાં તેઓ બબડ્યા, આવા હાથપગ વિનાના મારા ઇષ્ટ ન હોઈ શકે. મંદિરની બહાર નીકળીને તેઓ એક વૃક્ષ

નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો Read More »

શુક્ર માર્ગી થયોઃ કઈ રાશિ પર શું અસર પડશે?

હાલ શુક્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. 29મી જાન્યુઆરીએ બપોરે 2.14 વાગ્યે તે વક્રીમાંથી માર્ગી બન્યો છે. જ્યોતિષમાં શુક્ર સુંદરતા, લક્ઝરી, મોજમજા, વાહન, પત્ની, કળા, રોકડ અને ડીપ્લોમસીનો કારક છે. 19મી ડીસેમ્બરથી તે વક્રી હતો. 29મી જાન્યુઆરીથી માર્ગી બન્યો છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે તેનું વર્તન અસામાન્ય બની જાય છે. તે માર્ગી

શુક્ર માર્ગી થયોઃ કઈ રાશિ પર શું અસર પડશે? Read More »

अगस्त राशिफल -2021

तस्मै श्री गुरूवै नमः   यह राशिफल आपकी चंद्र राशि पर आधारित है।  कृपया व्यक्तिगत कुंडली के फलादेश के लिए ना पूछे.. 卐मेष :~ अ, ल, इ: माह अगस्त 2021 की गृह स्थितियों अनुसार मासिक फल निम्न प्रकार है:सूर्य इस मास 16 अगस्त से सिंह राशिगत गोचर करेंगे। श्री मंगल पूर्ववत सिंह राशि गत गोचर करेंगे। श्री

अगस्त राशिफल -2021 Read More »

શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો

શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો તમારી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં બેઠો હોય ત્યાં તમે વિદ્રોહ કરો છો. શનિ બળવાખોર છે. કુંડળીમાં 10મું સ્થાન સરકારનું સ્થાન છે. જ્યારે શનિ (કાળ પુરુષની કુંડળીમાં) 10મા સ્થાનમાં આવવાનો હતો ત્યારે જ અનેક જાણતલ જોશીડા આગાહી કરવા લાગેલા કે વિશ્વભરમાં સરકાર સામે આંદોલનો શરૂ થશે. ને જુઓ.. હોંગકોંગ હોય, અમેરિકા

શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો Read More »

ગ્રહ પીડાને શાંત કરવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન

કોઈ પણ ગ્રહની પીડાને શાંત કરવાનો એક ઉત્તમ ઉપાય છે મેડિટેશન. માનવ શરીરના સાત ચક્રો સાત ગ્રહો સાથે જોડાયેલા છે. મુલાધાર-મંગળ, સ્વાધિષ્ઠાન-બુધ, નાભિ ચક્ર-ગુરુ, હૃદય ચક્ર-શુક્ર, વિશુદ્ધી ચક્ર-શનિ, આજ્ઞાચક્ર- સૂર્ય, સહસ્રાર-ચંદ્ર. ધ્યાન કરવાથી આ ચક્રો સંતુલિત થવા લાગે છે અને ગ્રહોની પીડા શાંત પડી જાય છે. રોજ અડધા કલાકનું ધ્યાન જીવન ક્યારે બદલી નાખશે ખબર

ગ્રહ પીડાને શાંત કરવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન Read More »

સોલર મિનિમમ: જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ

સોલર મિનિમમઃ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ… ખગોળ વિજ્ઞાન અનુસાર અત્યારે સોલર મિનિમમની ઘટના ઘટી રહી છે. સૂર્ય પર બહુ લાંબા સમયથી એક પણ સનસ્પોટ જોવા મળી રહ્યો નથી. તેના કારણે સૂરજની ગરમી ઘટી છે. જ્યોતિષમાં સૂર્ય સરકાર, સત્તા અને રાજનીતિનો કારક છે. આધુનિક વિજ્ઞાન અને જ્યોતિષ બંનેનો તાળો બહુ અદ્ભુત રીતે આપણને મળી રહ્યો છે. કેવીરીતે? એ

સોલર મિનિમમ: જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ Read More »

વાસ્તવિકતામાં જીવતા લોકોને શનિ નથી નડતો

શનિ. ભારતમાં સૌથી વધુ ગેરસમજનો શિકાર ગ્રહ. બધાને એમ હોય છે કે મને શનિ નડે છે, શનિ બહુ કષ્ટ આપે છે, પણ શું ખરેખર એવું છે? ના. શનિ વિશે જાણતા પહેલા એટલું ક્લિઅર સમજી લેવું જોઈએ કે દરેક ગ્રહ સારા અને ખરાબ ફળ આપે છે. કોઈ ગ્રહ ઉચ્ચનો હોય તો તે પણ કોઈને કોઈ તો

વાસ્તવિકતામાં જીવતા લોકોને શનિ નથી નડતો Read More »

મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો

મહૂર્તને બદલે હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો.. હોરા વૈદિક જ્યોતિષનો બહુ જ રસપ્રદ વિષય છે. અંગ્રેજી શબ્દ hour હોરા પરથી ઊતરી આવ્યો છે. અવરનો અને હોરા બંનેનો અર્થ કલાક થાય છે. જ્યોતિષમાં જુદા-જુદા ગ્રહોને જુદી-જુદી કલાકો આપવામાં આવેલી છે. જે-તે ગ્રહની કલાકમાં તેને લગતા કામ કરવાથી સફળતાની સંભાવના વધી જાય છે. દિવસભર એક પછી

મુહૂર્તની જેમ હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો Read More »

Scroll to Top